set Ads
નમસ્કાર દોસ્તો,
આ એપ બનાવવાનો હેતું બાબાસાહેબની વિચારાધારાને ઘર ઘર સુધી પહોચાડાવાનો છે. આ એપને મુખ્ય ચાર ભાગોમા બનાવેલ છે.
કેમ બની આ એપ ગુજરાતની નંબર-૧ એપ ?
શું છે આ એપમાં નવુંં ?
આવા તમામ પ્રશ્નનો જવાબ તમને આમાં મળી જશે.
પાંચ ભાગોમાં ક્યાંં કયા ઓપશન છે ?
૧. આ ઓપશનમાં તમને બાબાસાહેબની જીવનીની માહિતી મળશે બાબાસાહેબે આપણા માટે કેટલું સંઘર્ષ કર્યુ તે પણ તમને આ એપમાં જાણાવા મળશે.
૨. આ ઓપશનમાંં બાબાસાહેબનું પ્રશ્નલ કેલેન્ડર મુકવામાં આવ્યુ છે. તેના આધારે તમે જોઈ શકશો કે બાબાસાહેબે ક્યા દિવસે શું કાર્ય કર્યુ.
૩. આ ઓપશનમાંં બાબાસાહેબ તથા બીજી થોડી સમાજના લોકોને જાગૃતી આવે તે હેતું સર અમુક બુક અપલોડ કરવામાં આવી છે.
૪. આ ઓપશનમાંં બાબાસાહેબની ગુજરાતીમાં કનવર્ટ કરીને બાબાસાહેબના વિચારો મુક્યા છે.
૫. આ ઓપશનમાં તમને બાબાસાહેબના તમામ વોલ્યુમો તમામ ભાષાઓમાં મળી જસે તથા બાબાસાહેબની તમામ વિગત પણ આ ઓપશનમાં મળી જસે
તો દોસ્તો હાલ પુરતુ આમાં આટલું છે. દર મહિને ( ૧૪ તારીકે ) આમાં નવુ અપડેટ આવશે
તો એપને જેટલી બને તેટલી તમારા દોસ્તો સુધી શેર કરો....
જય ભીમ....નમો બુદ્ધાય.......જય સંવિધાન